દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

નેપાળ

વધુ માહિતી—નેપાળ

  • વસ્તી—૨,૯૧,૬૫,૦૦૦
  • પ્રકાશકો—૨,૮૨૩
  • મંડળો—૪૩
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૦,૪૬૫

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

બીજા દેશમાં જઈ સેવા કરી છે, એમાંની ઘણી બહેનો શરૂઆતમાં પરદેશ જવા અચકાતી હતી. તેઓએ કઈ રીતે હિંમત ભેગી કરી? એ સેવાથી તેઓને શું શીખવા મળ્યું?