સ્કીપ ટુ કન્ટેન્ટ

આપણે સત્ય માટે લોકોનાં દિલમાં પ્રેમ અને કદર વધારીએ છીએ

આપણે સત્ય માટે લોકોનાં દિલમાં પ્રેમ અને કદર વધારીએ છીએ

યહોવાના સાક્ષીઓ ચાહે છે કે લોકોના દિલમાં સત્ય માટે પ્રેમ વધે. એટલે તેઓ જે કંઈ માહિતી આપે છે, એ ઘણું સંશોધન કર્યા પછી આપે છે.