સ્કીપ ટુ કન્ટેન્ટ

૨૦૨૩ના યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે: ધીરજ બતાવતા રહીએ

૨૦૨૩ના યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે: ધીરજ બતાવતા રહીએ

આ દુનિયામાં આપણે ધીરજ રાખવાની ખૂબ જરૂર છે. પણ ધીરજનો અર્થ શું થાય? એ ગુણ કઈ રીતે આપણા રોજબરોજના જીવનને અસર કરે છે? એ જાણવા અમારી સાથે મહાસંમેલનમાં આવો. ૨૦૨૩ના મહાસંમેલનનો વિષય છે: ધીરજ બતાવતા રહીએ.